News — GoBazaar
top VIDEO : પેરિસમાં મહંત સ્વામી મહારાજનું આગમન, 6 સપ્ટેમ્બરે ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું થશે લોકાર્પણ
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજનું ફ્રાન્સના બુસી-સેંટ-જ્યોર્...
સીતાવન ખાતે ભગવાનની મૂર્તિઓ ખંડિત, ભારે રોષ:મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી, કહ્યું-'જ્યાં સુધી મૂર્તિની નહીં સ્થપાય ત્યાં સુધી ઘરમાં દીવો નહીં સળગાવીએ'
ડાંગ જિલ્લાના ગારખડી ગામના સીતાવન ખાતે 29 ઓગષ્ટ્રના રોજ પ્રભુ શ્રીરામ, લક્ષ્મણજી, હનુમાનજી...
top Explainer: SCOમાં ભારતની મજબૂત દાવેદારી, મધ્ય એશિયાથી લઈને ગ્લોબલ ડિપ્લોમસી સુધી ભારતનો માસ્ટર પ્લાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચ...
top દિલ્હીના કર્ટન રેઝરથી અમેરિકા-કેનેડા સુધી: 2027ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે સરકારે અત્યારથી કેમ શરૂ કરી તૈયારી?
મોદીએ 2003માં શરૂ કરાવેલ ‘વાઇબ્રન્ટ ગુજરાત’ હવે વૈશ્વિક બન્યું: 2027ની સમિટ માટે ભૂપેન્દ્ર...
top સિંધુ જળ સંધિ અંગે કોર્ટનો ચુકાદો ભારતે ફગાવ્યો: મધ્યસ્થતા અદાલતને ગણાવી ગેરકાયદેસર
નવી દિલ્હી: સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) અંગે ‘કોર્ટ ઓફ આર્બિટ્રેશન’ દ્વારા આપવામાં...
top દિલ્હી SIR પ્રક્રિયામાં 3માંથી 1 મતદારનું નામ નીકળી જતા કેજરીવાલે કટાક્ષમાં કહ્યું- ચૂંટણી પંચ જ વસ્તી ઘટાડી નાંખશે, 47 લાખ નામ...
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીની મતદાર યાદીના SIR ડ્રાફ્ટના પ્ર...
અમદાવાદમાં મલાલાના પુસ્તક વિવાદે પકડ્યો વેગ:હુમલાખોરોની ધરપકડ ન થતાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો આંદોલનના મૂડમાં, 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
અમદાવાદ શહેરના બોડકદેવ ગાર્ડનમાં થોડા દિવસ અગાઉ નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈનું પુસ...
સોનિયા ગાંધીનું પુસ્તક છાપવા પર અટક્યું પેંગ્વિન ઇન્ડિયા:કહ્યું- કોઈ બાહ્ય દબાણ નહોતું, એક મુદ્દે રાઇટર્સની ટીમ સાથે સહમતિ ન બની
પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા (PRHI) એ સોનિયા ગાંધીનું પુસ્તક પ્રકાશિત ન કરવાના નિર્ણય પર સ...
top 24 દિવસના ધરણાનો સુખદ અંત: સાંસદ મનસુખ વસાવાની મધ્યસ્થતા અને બે મંત્રીઓની હાજરીમાં આદિવાસી ખેડૂતોએ પારણા કર્યા!
બેઠકના પરિણામે વનમંત્રી પ્રવીણ માળી અને જિલ્લા પ્રભારી તથા રાજ્યમંત્રી ઈશ્વર પટેલ પોતે સાગ...