top
24 દિવસના ધરણાનો સુખદ અંત: સાંસદ મનસુખ વસાવાની મધ્યસ્થતા અને બે મંત્રીઓની હાજરીમાં આદિવાસી ખેડૂતોએ પારણા કર્યા!
બેઠકના પરિણામે વનમંત્રી પ્રવીણ માળી અને જિલ્લા પ્રભારી તથા રાજ્યમંત્રી ઈશ્વર પટેલ પોતે સાગબારા ખાતે 12 ગામના આદિવાસી ખેડૂતોની વચ્ચે પહોંચ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલા જમીનના દાવાઓ અને પેન્ડિંગ પ્રશ્નો અંગે મંત્રીઓએ ખેડૂતો સાથે સીધી ચર્ચા કરી હતી.
Read full article on News18 Gujarati