News — GoBazaar
એસ.ટી. મુસાફરો માટે મોટી રાહતનો નિર્ણય:માસિક અને ત્રિમાસિક પાસમાં રાહત, અંદાજે 2.5 લાખથી વધુ મુસાફરોને સીધો લાભ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા દૈનિક અપડાઉન કરતા નોકરિયાતો, ધંધાર્થીઓ...
business Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
News Continuous Bureau | Mumbai Cabinet Approves MultiTracking Railway Projects પ્રધાનમંત્...
તાપી કલેક્ટરે સોનગઢ-ઉચ્છલ તાલુકાની મુલાકાત લીધી:વિકાસ કાર્યો અને ગ્રામીણ સેવાઓની સ્થળ પર સમીક્ષા કરી
તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ બુધવારે સોનગઢ અને ઉચ્છલ તાલુકાના ગ્રામીણ વિસ્તારોનો પ્રવાસ...
‘ગૃહમંત્રી તરીકે એક્શન લો, રીલ બનાવવાનું બંધ કરો’:ભાવનગર લઠ્ઠાકાંડમાં 5 લોકોના મોત બાદ કોંગ્રેસ આક્રમક, CM-ગૃહમંત્રીને જવાબદાર ગણાવ્યા, અમિત ચાવડાએ આપી જનઆંદોલનની ચીમકી
ભાવનગરમાં નકલી અને ઝેરી ઇંગ્લિશ દારૂ પીવાથી 5 લોકોના શંકાસ્પદ મોત થવાની ઘટનાને પગલે રાજ્યન...
લીંબડી સરકારી હોસ્પિટલમાં નર્સને થપ્પડ મારી:પોલીસે આરોપી પાસે હોસ્પિટલમાં જાહેરમાં માફી મંગાવી; CCTV ફૂટેજના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન ફરજ પર તૈનાત નર્...
politics 'મારી જવાનીની ચિંતા ન કરો..', બાબા રામદેવ પર ભડકી અભિનેત્રી કંગના રનૌત, Gen-Z વિવાદ કારણ
ભાજપના સાંસદ કંગના રણૌતે યોગ ગુરુ બાબા રામદેવ પર આકરા પ્રહાર કર્યા છે. Gen Zને 'ગટર જનરેશન...
politics 'મારી જવાનીની ચિંતા ન કરો..', બાબા રામદેવ પર ભડકી અભિનેત્રી કંગના રણૌત, જાણો શું છે વિવાદ
ભાજપના સાંસદ કંગના રણૌતે યોગ ગુરુ બાબા રામદેવ પર આકરા પ્રહાર કર્યા છે. Gen Zને 'ગટર જનરેશન...
આફ્રિકામાં સોનાની ખાણ ધસી પડતાં 30 લોકોનાં મોત, અનેક હજુ દટાયેલા
મધ્ય આફ્રિકન રિપબ્લિકના પશ્ચિમ ભાગમાં આવેલ અબ્બા ક્ષેત્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહ...
crime ભાવનગરમાં નકલી દારૂ પીવાથી કુલ 4ના મોત: 18 લોકો સારવાર હેઠળ, 4 ICUમાં અને 2 દર્દીઓની હાલત નાજુક
ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 4 લોકોના મોત થયા છે, જેની કલેક્ટરે પુષ્ટિ કરી છે. ઘોઘાના ખરકડી...