politics
'મારી જવાનીની ચિંતા ન કરો..', બાબા રામદેવ પર ભડકી અભિનેત્રી કંગના રનૌત, Gen-Z વિવાદ કારણ
ભાજપના સાંસદ કંગના રણૌતે યોગ ગુરુ બાબા રામદેવ પર આકરા પ્રહાર કર્યા છે. Gen Zને 'ગટર જનરેશન' કહેવા મુદ્દે રામદેવે કંગનાના ભૂતકાળ પર ટિપ્પણી કરી હતી, જેના જવાબમાં કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, "બાબાજી, મારી જુવાની કે બેડરૂમ વિશે દિવસે સપના ન જુઓ." તેણે પતંજલિના વિવાદો ટાંકીને રામદેવને ચરિત્રના પાઠ ન ભણાવવાની સલાહ આપી.
Read full article on Gujaratsamachar