News — GoBazaar
top Dasha Maa Vrat 2026: 12 ઓગસ્ટથી દશામાના પવિત્ર વ્રતનો પ્રારંભ થશે, મૂર્તિના ભાવમાં 10% વધારો
પ્રસિદ્ધ અંબાજી ધામ સહિત સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં 12 ઓગસ્ટથી શ્રદ્ધા અને આરાધનાના પવિત્ર...
બીલીમોરા જે.જે. મહેતા સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો:બાળકોએ દેશભક્તિ ગીત, ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો
બીલીમોરાની જે.જે. મહેતા હાઈસ્કૂલમાં દેશભક્તિ ગીત અને ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં...
રાજુલા અને ભુજમાં રાષ્ટ્રીય પર્વ પૂર્વે તિરંગા વિતરણ તથા વાયુસેના બેન્ડના કાર્યક્રમ
ભુજમાં ભારતીય વાયુસેના બેન્ડની ભવ્ય સંગીત રજૂઆતથી દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવનો માહોલ સર્જાયો...
top 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એટ હોમ કાર્યક્રમની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા બનાવાઈ
સતત ચોથી વખત એટ હોમ કાર્યક્રમ માટેની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા તૈયાર કરાઈ છત્તીસગઢ, મ...
top Raksha Bandhan 2026: ભાઈના હાથમાં જ રાખડી કેમ બાંધવામાં આવે છે? જાણો આ પરંપરા પાછળનું રહસ્ય અને ધાર્મિક મહત્ત્વ
દર વર્ષે રક્ષાબંધન પર રાખડી કેમ બાંધવામાં આવે છે? જાણો રાખડીનું સાચું મહત્ત્વ, ઇતિહાસ અને...
બુધવારે હરિયાળી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ:ભારતમાં નહીં દેખાય ગ્રહણ, સૂતક કાળ વિના આખો દિવસ કરી શકાશે પૂજા-પાઠ અને દાન
અષાઢ માસની અમાસ 12 ઓગસ્ટના રોજ છે. તેને તેને હરિયાળી અમાસ કહેવાય છે. આ વખતે આ તિથિ એટલા મા...
top Shravan Month 2026: ભગવાન શિવને કેમ કહેવાય છે 'ભોળાનાથ'? જાણો આ નામ પાછળનો મહિમા અને પૌરાણિક રહસ્ય
ભગવાન શિવને ભોળેનાથ કેમ કહેવાય છે? ભસ્માસુર, તારકાસુર અને નીલકંઠ સાથે જોડાયેલી પૌરાણિક કથા...
top Vadodara: 125 શિવભક્ત કાવડિયાનું ચાંદોદથી વડોદરા મોટનાથ મહાદેવ ખાતે પ્રસ્થાન
હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનું આગમન થઈ રહ્યું છે. ત્યારે શિવભક્તિનો માહોલ જામ્યો છે. આ...
top Godhra: ગોવિંદ ગુરુ યુનિ.માં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી
ગોધરા : શ્રી ગોવિંદ ગુરુ યુનિ. ના ગોવિંદગુરુ ટ્રાઇબલ ચેર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ની સંસ્...