crime
Surat: રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત બાદ નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યા દેખાવો, જવાબદારો સામે ફરિયાદ ન નોંધાતા આક્રોશ
સુરતમાં સિનિયરોના રેગિંગથી કંટાળી રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ નવી સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી છે. આપઘાતના ત્રણ દિવસ પછી પણ જવાબદાર સિનિયર ડૉક્ટરો સામે FIR ન થતાં ABVP દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા. ABVP એ જવાબદારો સામે કડક કાર્યવાહી અને તબીબી સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવાની માંગ સાથે બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
Read full article on Tv9 Gujarati