environment
ગટર મિશ્રિત પાણીથી મોગલવાડા-બરાનપુરામાં રોષ : રહીશોએ માટલા ફોડ્યા
વડોદરાના વોર્ડ 14ના મોગલવાડા-બરાનપુરામાં દૂષિત પાણી વિતરણ થતા રહીશોમાં રોષ ફેલાયો છે. નળમાં કાળાશ પડતું ફીણવાળું ગટર મિશ્રિત પાણી આવતા આરોગ્ય જોખમાયું છે. કોંગ્રેસના કાઉન્સિલરની હાજરીમાં મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો. તાત્કાલિક ચોખ્ખું પાણી પૂરું પાડવા અને તપાસ કરવા મહાનગરપાલિકાને રજૂઆત કરાઈ છે.
Read full article on Gujaratsamachar