News — GoBazaar
top મોહન ભાગવત બિલકુલ સાચું બોલ્યા... RSS વડાના નિવેદનથી બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારી થયા ખુશ!
RSS ના વડા મોહન ભાગવત હાલમાં અમેરિકાના પ્રવાસે છે. શનિવારે ન્યૂયોર્કમાં ' વન વર્લ્ડ , વન હ...
રાયગઢના વૈજનાથ મહાદેવને કાલ ભૈરવનો શણગાર:કાળા રંગ સહિત 10 કિલો વિવિધ રંગોનો ઉપયોગ કરીને કાલ ભૈરવનું સ્વરૂપ અપાયું
હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આવેલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે કાલ ભૈર...
politics રાજકોટ સિવિલ હોસ્પિટલના નવનિયુક્તની અધિક્ષકની સફાઈ મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ, જાતે સફાઈ કરી આપ્યો કડક સંદેશ
રાજકોટ સિવિલ હોસ્પિટલના નવ નિયુક્ત અધિક્ષકે જાતે હોસ્પિટલની સફાઈ કરતા નજરે પડ્યા હતા. અધીક...
business 14 મહિનામાં 7 IPS અને હવે IAS દિવ્યા મિત્તલે પણ છોડ્યું પદ, કેમ અધિકારીઓનો સરકારી નોકરીથી મોહભંગ?
દેશની સૌથી પ્રતિષ્ઠિત અને પાવરફુલ સરકારી નોકરીઓમાં IAS અને IPSની ગણતરી થાય છે. લાખો યુવાનો...
top વલસાડના નારગોલ ગામે દારૂબંધી હળવી કરવા મહિલા સરપંચે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, પ્રવાસન અને ખેડૂતોની આજીવિકા મુદ્દે રજૂઆત
વલસાડના નારગોલ ગામના મહિલા સરપંચ સ્વિટી ભંડારીએ મુખ્યમંત્રીને પત્ર લખી દારૂબંધી હળવી કરવા...
top Explainer: 'વન નેશન, વન ટાઈમ': કેન્દ્ર સરકારનો નવો નિયમ, તેનાથી દેશના નાગરિકોને શું ફાયદો થશે?
ભારત સરકારે ડિજિટલ સુરક્ષા મજબૂત કરવા 'એક રાષ્ટ્ર, એક સમય' નીતિ જાહેર કરી છે. હવે તમામ બેં...
top 'આ દેશ સંવિધાનથી ચાલશે મનુસ્મૃતિથી નહીં', RSS મુખ્યાલય બહાર યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓએ મનુસ્મૃતિ સળગાવી
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે સંકળાયેલા કથિત 'શુદ્ધિકરણ' ઘટના અંગે યુથ કોંગ્રેસે...
top શું તમે પોતાને ભગવાન સમજો છો?: હાઈ કોર્ટે તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળના FDAને લગાવી ફટકાર
બોમ્બે હાઈકોર્ટે બે અલગ-અલગ કેસોમાં IAS અધિકારી તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર...
ચાલીઓ- ઝુંપડપટ્ટીઓ હવે પાક્કા મકાન બનશે:વાડજમાં 4 ચાલીઓ રીડેવલોપમેન્ટ કરવામાં આવશે, સર્વે બાદ નવા મકાનો બનાવી લોકોને ફાળવાશે
અમદાવાદ શહેરને સંપૂર્ણ સ્લમ ફ્રી સિટી બનાવવાના અભિયાનના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્...