top
Zoho ફાઉન્ડરે સમજાવ્યું કેમ PM મોદી ભારતીયોને વિદેશ પ્રવાસ અને સોનું ન ખરીદવા અપીલ કરી રહ્યા છે?
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકાના મજબૂત દરે નોંધાયો છે. તેમ છતાં , જાણીતી આઈટી કંપની Zoho ના સ્થાપક શ્રીધર વેમ્બુનું માનવું છે કે માત્ર ઊંચા આર્થિક વિકાસ દરનો અર્થ એ નથી કે દેશે વિદેશી હુંડિયામણ બચાવવાનું બંધ કરી દેવું જોઈએ. ભારત આટલી ઝડપથી આર્થિક પ્રગતિ કરી રહ્યું હોવા છતાં , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શા માટે દેશવાસીઓને બિનજરૂરી રીતે સોનું ન ખરીદવા , વિદેશ પ્રવાસે ન જવા કે વિદેશમાં ગ્રાન્ડ વેડિંગ ન યોજવા અપીલ કરી રહ્યા છે ? આ સવાલના જવાબમાં શ્રીધર વેમ્બુએ સોશિયલ મીડિયા પર ઊંડાણપૂર્વક સ્પષ્ટતા કરી હતી. તેમણે લખ્યું , જો આપણો અર્થતંત્ર 7.8 ...
Read full article on Khabarchhe