top
Vadodara: સોમાતળાવમાંથી સગીરાના અપહરણનો આક્ષેપ, 10 દિવસથી ભાળ ના મળતા હતાશ પરિવારની હર્ષ સંઘવી સમક્ષ મદદની ગુહાર
adodara News: વડોદરા શહેરના સોમતળાવ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં અનાજ-કરિયાણાની દુકાન ચલાવતા એક વેપારીની 15 વર્ષીય સગીર વયની દીકરી અચાનક ગુમ થઈ જતાં પરિવાર ચિંતામાં મૂકાયો છે.
Read full article on Gujarati Jagran