business
ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ, લે-વેચમાં માગ વધતા બંધ પડેલા કારખાના થયા ધમધમતા
છેલ્લા ત્રણ વર્ષથી મંદીનો માર ઝેલી રહેલા હીરા ઉદ્યોગમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. સુરત બાદ ગુજરાતના બીજા ક્રમનો હીરા ઉદ્યોગ ધરાવતા ભાવનગરમાં બંધ પડેલા હીરાના કારખાના ફરી ધમધમતા થયા છે અને બજારમાં વેપારીઓની અવરજવર વધી છે.
Read full article on Tv9 Gujarati