politics
Talgajarda Solar Village: મોરારિબાપુ અને ચિત્રકૂટધામના સહયોગથી તલગાજરડા બન્યું સ્માર્ટ સોલાર વિલેજ
Talgajarda Solar Village:મોરારિબાપુ રામકથાઓમાં કહેતા હોય છે કે ‘રામકથા ફક્ત વચનાત્મક ન બનવી જોઈએ, રામકથા રચનાત્મક પણ બનવી જોઈએ. આ સુત્રને ચરિતાર્થ કરતા મોરારિબાપુ અને ચિત્રકૂટધામ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી લોકોપયોગી કર્યો થતાં રહે છે.
Read full article on Gujarati Jagran