Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

સુરત-ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ: અમદાવાદથી રાજસ્થાન જતી આ ટ્રેન કાયમી ધોરણે બંધ, જાણો ટાઈમ-ટેબલ અને સ્ટેશન

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 31, 2026 👁 3 views
સુરત-ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ: અમદાવાદથી રાજસ્થાન જતી આ ટ્રેન કાયમી ધોરણે બંધ, જાણો ટાઈમ-ટેબલ અને સ્ટેશન
સુરત અને રાજસ્થાન વચ્ચે મુસાફરી કરતા લોકો માટે પશ્ચિમ રેલવેએ મોટી જાહેરાત કરી છે. સુરતથી ઉદયપુર સિટી સુધી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (નંબર 26903/26904) શરૂ થશે. અઠવાડિયામાં 6 દિવસ દોડનારી આ ટ્રેન મંગળવારે બંધ રહેશે. અગાઉની ઉદયપુર-અસરવા વંદે ભારત ટ્રેન હવે બંધ કરાઈ છે. ટૂંક સમયમાં ટિકિટ બુકિંગ શરૂ થશે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan