politics
સુરત દેશભક્તિના રંગે રંગાયું, વાય જંક્શનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી ભવ્ય તિરંગા યાત્રા, જુઓ Video
સુરતમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. વાય જંક્શનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી નીકળેલી આ યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિત હજારો લોકો જોડાયા હતા.
Read full article on Tv9 Gujarati