business
સુરેન્દ્રનગરમાં ખાંડના ભાવવધારા અને કાળાબજારી રોકવા પુરવઠા તંત્રની કાર્યવાહી, વેપારીઓના ગોડાઉનમાં તપાસ
આગામી તહેવારોમાં ખાંડના ભાવવધારા અને કૃત્રિમ અછતને રોકવા સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગે જથ્થાબંધ વેપારીઓ અને ગોડાઉનો પર સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી છે.
Read full article on Gujarati Jagran