top
સિંગર કિંજલ રબારીએ અમદાવાદ પોલીસ કમિશનર અને ચાંદખેડા PIને લખ્યો પત્ર, બળજબરી અંગે કર્યો ખુલાસો
અમદાવાદના ચાંદખેડામાં આવેલા CBD મોલથી કિંજલ રબારીનું અપહરણ થયું હોવાના દાવા મામલે સિંગરે વીડિયો જાહેર કરીને પ્રતિક્રિયા આપી હતી. બીજી તરફ, કિંજલના પતિ મુકેશ દેસાઈએ સમગ્ર ઘટના મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેવામાં હવે સિંગર કિંજલ રબારીએ અમદાવાદ પોલીસ કમિશનર અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના PIને પત્ર લખીને પરિવારની બળજબરી અંગે ખુલાસો કર્યો છે.
Read full article on Gujaratsamachar