business
શું તમને ખબર છે કે રેલવે પણ ટ્રેન ટિકિટ પર સબસિડી આપે છે...! ભારતીય રેલવેએ આપ્યો સંપૂર્ણ હિસાબ
જો ટ્રેનની ટિકિટ ₹500 ની હોય, તો રેલવેને મુસાફર પાસેથી મળેલા પૂરા ₹500 એ મુસાફરીનો વાસ્તવિક ખર્ચ નથી હોતો. રેલવેના જણાવ્યા અનુસાર મુસાફરોના ટિકિટ ભાડા પર સરેરાશ કેટલા ટકા સબસિડી આપવામાં આવે છે. જાણો
Read full article on Tv9 Gujarati