business
શું શેરબજારમાં આવવાનો છે ‘મોટો ઉછાળો’? Nifty Gold Ratio ના આ સંકેતે વધારી હલચલ, માર્કેટ ડેટાનો ‘ઈશારો’ સમજો
શું શેરબજારમાં કોઈ મોટો અને અણધાર્યો વળાંક આવવાનો છે? એક એવો સંકેત સામે આવ્યો છે કે, જેણે મોટા મોટા રોકાણકારો અને બજારના નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. નિફ્ટી ગોલ્ડ રેશિયો ઘટીને 1.6 ના નીચલા સ્તરે પહોંચી ગયો છે અને ઐતિહાસિક રીતે જ્યારે પણ આવું બન્યું છે, ત્યારે બજારમાં કંઈક મોટું જોવા મળ્યું છે.
Read full article on Tv9 Gujarati