business
શું Nifty 28,770 ના સ્તરે પહોંચશે ? શેરબજારમાં આગામી મહિનાઓ કેવા રહેશે ? જાણીતી બ્રોકરેજ ફર્મે કર્યો ‘મોટો દાવો’
ભારતીય શેરબજારમાં આગામી મહિનાઓ કેવા રહેશે? શું માર્કેટમાં મોટી તેજી આવશે કે પછી જીઓ-પોલિટિકલ તણાવ અને ક્રૂડ ઓઇલની અનિશ્ચિતતા રોકાણકારોના પૈસા ડૂબાડશે? જાણીતી બ્રોકરેજ ફર્મના તાજેતરના રિપોર્ટ મુજબ, વર્ષ 2026 માં નિફ્ટી 50 (Nifty 50) 28,770 ના બુલ કેસ ટાર્ગેટ સુધી પહોંચી શકે છે. હવે આ માહોલમાં રોકાણકારોએ કઈ ખાસ રણનીતિ અપનાવવી પડશે?
Read full article on Tv9 Gujarati