business
રોકાણકારો માટે આવ્યું કામનું અપડેટઃ આવતીકાલે રક્ષાબંધનના દિવસે શેરબજાર બંધ રહેશે કે ચાલું?
બીએસઈ અને એનએસઈના ઓફિશિયલ ટ્રેડિંગ હોલિડે કેલેન્ડર મુજબ, 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે શેરબજાર ઓપન રહેશે. આ દિવસે ઈક્વિટી, ઈક્વિટી ડેરીવેટીવ્ઝ અને કરેન્સી સેગમેન્ટમાં સામાન્ય દિવસોની જેમ જ ટ્રેડિંગ થશે.
Read full article on News18 Gujarati