business
રેશનકાર્ડ ધારકો માટે રાહત, સપ્ટેમ્બર માસના ખાંડ વિતરણ અને ચલણ ભરવાની મુદત 3 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ
ગુજરાત સરકારે તહેવારોને ધ્યાને રાખી અંત્યોદય અને BPL રેશનકાર્ડ ધારકો માટે ખાંડ વિતરણ અને ચલણ ભરવાની તારીખ 3 સપ્ટેમ્બર 2026 સુધી લંબાવી છે. જાણો ખાંડના નવા ભાવ અને ફાળવણીની વિગત.
Read full article on Gujarati Jagran