top
રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિડિયો કોન્ફરન્સથી જોડાયા
ખરીફ ઋતુ માટે નર્મદા યોજનામાંથી વધારાનું પાણી ફાળવવાના 3 મહત્વપુર્ણ નિર્ણય કરવામાં આવ્યા (જી.એન.એસ) તા. ૫ ગાંધીનગર, સમગ્ર રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અદ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. સુજલામ-સુફલામ યોજના અને નર્મદા કેનાલ નેટવર્કના [...]
Read full article on Gnsnews