crime
પાલનપુરમાં છ મહિનાથી રસ્તો બંધ, 70 ગામના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે
ધનિયાણા ચોકડીથી માલણ દરવાજા સુધીનો એક તરફનો માર્ગ છેલ્લા છ મહિનાથી બંધ હોવાથી ટ્રાફિકજામ અને મુશ્કેલીઓ વધી છે.
Read full article on Etv Bharat