top
સાહિત્ય, સંગીત અને અધ્યાત્મનો ત્રિવેણી સંગમ: ભજન અને સંતવાણીમાં શ્રોતાઓ ગરકાવ
મુંબઈ: કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) સંચાલિત ‘દિનકર જોષી ગુજરાતી ભાષાભવન’ દ્વારા ટી. પી. ભાટિયા કોલેજના પંચોલિયા હોલ ખાતે એક વિશેષ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમ ‘ભારતીય સંતોની સહજ પરંપરા: રંગાઈ જા ને રંગમાં’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારની શ્રાવણી સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રોતાઓ સાહિત્ય, સંગીત અને સંતવાણીના ભક્તિરસમાં તરબોળ થઈ ગયા હતા.કાર્યક્રમનો પ્રારંભ KESના [...] The post સાહિત્ય, સંગીત અને અધ્યાત્મનો ત્રિવેણી સંગમ: ભજન અને સંતવાણીમાં શ્રોતાઓ ગરકાવ appeared first on chitralekha .
Read full article on Chitralekha