crime
વઢવાણમાં છૂટાછેડાના કેસની મુદ્દતમાં થયેલા ઝઘડાનો લોહીયાળ અંત, પતિએ છરીના ઘા ઝીંકી પત્નીને રિક્ષામાં જ વેંતરી નાંખી
Surendranagar Crime News: સુરેન્દ્રનગરના વઢવાણમાં મૂળચંદ રોડ સ્થિત માનવ મંદિર પાસે ઘરકંકાસમાં પતિએ પત્નીને રિક્ષામાં જ છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી છે.
Read full article on Gujarati Jagran