top
ઊભા રહીને પૂજા કરવી શુભ કે અશુભ? જાણી લો શાસ્ત્રોના આ નિયમ, નહીં તો પૂજાનું ફળ નહીં મળે!
હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર, પૂજા હંમેશા આસન પર બેસીને કરવી જોઈએ. ઉભા રહીને પૂજા કરવાથી સકારાત્મક ઉર્જા પૃથ્વીમાં સમાઈ જાય છે અને પૂર્ણ ફળ મળતું નથી. જોકે, આરતી અને પરિક્રમા ઉભા રહીને કરવી શુભ મનાય છે. પૂજા પૂર્વ કે ઉત્તર દિશામાં, માથું ઢાંકીને અને આસન પર બેસીને કરવી જોઈએ.
Read full article on Gujaratsamachar