lifestyle
કૃષ્ણ નવ પ્રકારનાં સત્ય, પ્રેમ અને કરુણાનો પૂર્ણાવતાર છે.
કથાને આજીવિકા ના બનાવો,આજીવન બનાવો. ધર્મ ધંધો ન બને,મંદિર મોલ ન બની જાય,સાવધાન! શંકર શંભુ,વિભુ અને પ્રભુ છે. પૂજામાં વિધિ,સેવામાં વિશ્વાસ હોય છે. ઉડુપી-કર્ણાટકની ધીર ધરા પર ચાલતા કથાયજ્ઞનો સોમવારે આમ કહેતા સાતમા દિવસમાં પ્રવેશ થયો: એક ઉમ્ર ગુજાર દી ચાહત મેં તેરી; બડે ખુશનસીબ હૈ,આપકો પાને વાલે! કથા એ... The post કૃષ્ણ નવ પ્રકારનાં સત્ય, પ્રેમ અને કરુણાનો પૂર્ણાવતાર છે. appeared first on Amdavad Live .
Read full article on Amdavad Live