top
ટીએમસી સાંસદ જગદીશ બાસુનિયાનો દાવો: NCPI જૂથના ૧૭ સાંસદો ભાજપમાં જોડાશે
કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસ (TMC)થી અલગ થઈને ત્રિપુરા સ્થિત ‘નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા’ (NCPI)માં જોડાયેલા બળવાખોર સાંસદોના જૂથમાં મોટા ભંગાણના સંકેતો વચ્ચે રાજકારણ ગરમાયું છે. કુંચબિહારના બળવાખોર સાંસદ જગદીશ ચંદ્ર બર્મા બાસુનિયાએ સોમવારે દાવો કર્યો હતો કે NCPI સાથે જોડાયેલા ૨૦માંથી ૧૭ સાંસદો દુર્ગા પૂજાની આસપાસ ભાજપમાં જોડાઈ શકે છે. બાસુનિયાના જણાવ્યા અનુસાર, ૧૭માંથી ૧૪ સાંસદો [...] The post ટીએમસી સાંસદ જગદીશ બાસુનિયાનો દાવો: NCPI જૂથના ૧૭ સાંસદો ભાજપમાં જોડાશે appeared first on chitralekha .
Read full article on Chitralekha