politics
માતા-પિતા બાળકોને મિલકતમાંથી કાઢી મૂકી શકે છે: સુપ્રીમ કોર્ટનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો તેમના બાળકોને તેમની મિલકતમાંથી કાઢી મૂકી શકે છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે વધતી ઉંમર અસુરક્ષા અથવા અપમાન સમાન ન હોવી જોઈએ. દરેક વ્યક્તિને જીવનભર ગૌરવ સાથે જીવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પણ રદ કર્યો હતો જેમાં પુત્ર અને પુત્રવધૂને ઘરમાંથી કાઢી મૂકવાના ટ્રિબ્યુનલના [...]
Read full article on Gujaratmitra