politics
હિન્દુઓને આસાનીથી મારી શકાય છે : બાંગ્લાદેશમાં અલ-કાયદા પગ પ્રસારે છે
બાંગ્લાદેશમાં અલ-કાયદાના વધતા પ્રભાવ અને કટ્ટરવાદ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિએ ચિંતા વ્યક્ત કરી છે. અલ-કાયદા સાથે સંકળાયેલા હારૂન ઇજ્જહારે હિન્દુઓને ખુલ્લેઆમ ધમકી આપતો વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેણે 'હિન્દુઓને આસાનીથી મારી શકાય છે' તેમ કહ્યું. યુએનના 38મા રિપોર્ટ મુજબ, અલ-કાયદા બાંગ્લાદેશમાં આતંકવાદી સેલ સ્થાપવા માંગે છે.
Read full article on Gujaratsamachar