business
ગમે તેટલા AC, કૂલર કે પંખા ચલાવો, વીજબિલ આવશે ‘ઝીરો’: જાણો પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ કેવી રીતે મળશે સબસિડી
મોંઘા વીજબિલમાંથી મુક્તિ મેળવવા માટે કેન્દ્ર સરકારની ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ શ્રેષ્ઠ વિકલ્પ છે. છત પર સોલાર પેનલ લગાવીને તમે માત્ર વીજબિલ શૂન્ય જ નથી કરી શકતા, પરંતુ વધારાની વીજળી સરકારને વેચીને કમાણી પણ કરી શકો છો. જાણો સબસિડીના નિયમો અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા.
Read full article on Tv9 Gujarati