business
GK: 100, 200 અને 500 રૂપિયાની નોટ પર આ લાઇનો કેમ હોય છે? ડિઝાઇન માટે નથી, 99% લોકોને નહીં ખબર હોય આ વાત
Indian Currency Note Facts: શું તમે 100, 200 અને 500 રૂપિયાની નોટની કિનારીઓ પર બનેલી ત્રાંસી લાઇનો પર ક્યારેય ધ્યાન આપ્યું છે? હકીકતમાં, આ નિશાન માત્ર ડિઝાઇન માટે નથી. સરકારે નોટ પર આ ખાસ નિશાન બનાવ્યા તેની પાછળ એક મોટું કારણ છે, જેના વિશે લગભગ 99% લોકો નહીં જાણતા હોય.
Read full article on News18 Gujarati