top
Explainer: વૈવાહિક બળાત્કાર ગુનો કે અપવાદ? જાણો ‘મેરિટલ રેપ’ અંગે સુપ્રીમ કોર્ટ અને સરકારનો મત
સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં 'વૈવાહિક બળાત્કાર'ને ગુનો ગણવો કે નહીં તે અંગે ઐતિહાસિક સુનાવણી કરશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લગ્નથી સ્ત્રીની વ્યક્તિગત સ્વતંત્રતાનો અંત આવતો નથી. કેન્દ્ર સરકાર હાલના કાયદામાં ફેરફાર કરવા માંગતી નથી, કારણ કે તેનાથી સામાજિક માળખું ખોરવાઈ શકે છે. સરકારને કાયદાના દુરુપયોગનો પણ ડર છે. સૌની નજર સુપ્રીમ કોર્ટના આગામી ચુકાદા પર છે.
Read full article on Gujaratsamachar