politics
શુદ્ધ પેટ્રોલ તારા બાપના ઘરેથી આવશે...? ભાજપના સાંસદનું વિવાદાસ્પદ નિવેદન; E20ના વિરોધકો પર વરસ્યા
કેન્દ્ર સરકારની ઇથેનોલ બ્લેન્ડિંગ પોલિસીનું સમર્થન કરતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ જનાર્દન મિશ્રાએ એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. દેશભરમાં ચાલી રહેલી E20 પેટ્રોલ અંગેની ચર્ચા વચ્ચે આ પોલિસીના આલોચકો પર નિશાન સાધતા તેમણે મંચ પરથી પૂછ્યું , શુદ્ધ પેટ્રોલ તારા બાપના ઘરેથી આવશે ? મધ્યપ્રદેશના રીવા પહોંચેલા ભાજપના સાંસદે દાવો કર્યો હતો કે ભારત પોતાની જરૂરિયાતનું માત્ર 20 ટકા ક્રૂડ ઓઇલ જ ઉત્પન્ન કરે છે અને બાકીનું 80 ટકા તેલ બહારથી આયાત કરવું પડે છે. મધ્યપ્રદેશની રીવા લોકસભા સીટના સાંસદ જનાર્દન મિશ્રા રીવા એરપોર્ટ પર આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. રીવાથી કોલકાતા વચ્ચેની સીધી હવાઈ સેવા શરૂ ...
Read full article on Khabarchhe