top
દિશા સાલિયાન કેસ: CBIએ દાખલ કરી FIR, આદિત્ય, રિયા અને સૂરજ પંચોલી સહિત 17 લોકોના નામ
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના મૃત્યુના કેસમાં સોમવારે સીબીઆઈએ એફઆઈઆર નોંધી હતી. 2 સપ્ટેમ્બરના રોજ, દિશાના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. આ કેસમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં હવે ઘણા મુખ્ય નામો સામે આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના મૃત્યુ [...] The post દિશા સાલિયાન કેસ: CBIએ દાખલ કરી FIR, આદિત્ય, રિયા અને સૂરજ પંચોલી સહિત 17 લોકોના નામ appeared first on chitralekha .
Read full article on Chitralekha