politics
વંદે માતરમના શરૂઆતી બે પેરા જ ગાશે કોંગ્રેસ, CWCમાં પાર્ટીએ સ્પષ્ટ કર્યુ વલણ
વંદે માતરમ વિવાદ વચ્ચે કોંગ્રેસે મહત્વનો નિર્ણય લીધો છે. બુધવારે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં ચર્ચા બાદ 1937ના પક્ષના સ્ટેન્ડને પુનરાવર્તિત કરાયું. કોંગ્રેસ હવે પોતાના કાર્યક્રમોમાં વંદે માતરમના પ્રથમ બે પંક્તિઓ જ ગાશે. જયરામ રમેશે જણાવ્યું કે, રવીન્દ્રનાથ ટાગોરની સલાહથી આ પ્રસ્તાવ પસાર કરાયો હતો. આ મુદ્દે કોઈ વિવાદ નથી.
Read full article on Gujaratsamachar