business
Breaking News : મોદી કેબિનેટનો મોટો નિર્ણય, 7 રેલવે કોરિડોરને 4-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી, ટ્રેનની અવરજવર થશે સરળ
મોદી કેબિનેટે ભારતીય રેલવે માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 7 હાઈ-ડેન્સિટી રેલવે કોરિડોરને 4-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી અપાઈ છે. દિલ્હી-મુંબઈ જેવા વ્યસ્ત રૂટ પર ક્ષમતા વધારવા, વિલંબ ઘટાડવા અને મુસાફરોની સુવિધા સુધારવાનો આશય છે.
Read full article on Tv9 Gujarati