crime
Breaking News: અમદાવાદમાં ગણેશ પંડાલો માટેના જાણી લો નિયમો, પંડાલ નાનો હોય કે મોટો સેફ્ટીમાં નહીં ચાલે કોઈ બાંધછોડ
અમદાવાદમાં ગણેશ પંડાલો માટે ફાયર વિભાગે કડક નિયમો બનાવ્યા છે. જેમા પંડાલમાં ફટાકડા રાખી શકાશે નહીં. બે ઈમરજન્સી એક્ઝિટ, શાળા-હોસ્પિટલથી અંતર અને ફાયર સેફ્ટી જાણતા બે વ્યક્તિને પંડાલના સ્થળ પર રાખવા ફરજિયાત રહેશે.
Read full article on Tv9 Gujarati