business
ભાવનગર: મોતીતળાવ આંગણવાડી 59માં એક્સપાયરી ડેટનું કઠોળ વિતરણ કરાતા હોબાળો- Video
ભાવનગરની મોતીતળાવ આંગણવાડી નંબર 59માં એક્સપાયરી તારીખ વીતી ગયેલા તુવેર દાળ અને ચણા લાભાર્થીઓને વિતરીત કરાતા મોટો હોબાળો મચ્યો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને અપાતા કઠોળની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ મામલે આઈસીડીએસ વિભાગની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે અને તપાસની માંગ ઉઠી છે.
Read full article on Tv9 Gujarati