business
અમદાવાદ: તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં ગ્રાહકો કરી શકશે સ્થળ પર જ ચકાસણી, દુકાનોમાં ટેસ્ટિંગ કીટ ફરજિયાત મૂકવાની સૂચના
અમદાવાદમાં તહેવારો ટાણે મીઠાઈ-ફરસાણમાં ભેળસેળ રોકવા AMCએ કડક પગલાં લીધા છે. હવે શહેરની દુકાનોમાં ગ્રાહકો માટે ઓન-ધ-સ્પોટ રેપિડ ટેસ્ટિંગ કીટ ફરજિયાત મુકાશે. આ કીટથી ચાંદીના વરખ, માવા, પનીર, કેસર અને ઘીની શુદ્ધતા ચકાસી શકાશે. ગ્રાહકો 155303 પર ફરિયાદ પણ કરી શકશે.
Read full article on Gujaratsamachar