business
8th Pay Commission: પેન્શન બંધ થવાની ચર્ચા અંગે આવ્યું મોટું અપડેટ, રિટાયર્ડ કર્મચારીઓ માટે સામે આવી માહિતી
8th Pay Commission:8માં પગાર પંચને લઈ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એક અત્યંત માહિતીએ કર્મચારીઓ તથા પેન્શનર્સની ચિંતામાં વધારો કર્યો છે. આ સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે રિટાયર્ડ કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન બંધ થઈ શકે છે અથવા તો વર્ષ 2026 બાદ રિટાયર થનારા કર્મચારીઓના પેન્શન રિવીઝનનો જ લાભ મળશે.
Read full article on Gujarati Jagran