business
અમરેલીના દૂધાળામાં 4 કરોડના ખર્ચે ગુજરાત ગૌરવ સરોવરનું નિર્માણ, 27 ઓગસ્ટે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
અમરેલીના લાઠી સ્થિત દૂધાળા ગામે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 4 કરોડના ખર્ચે તૈયાર થયેલા 'ગુજરાત ગૌરવ સરોવર'નું 27 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે.
Read full article on Gujarati Jagran