business
અમદાવાદમાં મીઠાઈ-ફરસાણની 4 હજાર દુકાનમાંથી 16 પાસે જ ટેસ્ટિંગ કિટ, તંત્રએ સફાળા જાગીને આપી વસાવવાની સૂચના
અમદાવાદમાં મીઠાઈ-ફરસાણમાં ભેળસેળ રોકવા AMCએ વેપારીઓને 'રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ' રાખવા સૂચના આપી છે. શહેરમાં 3,500થી વધુ દુકાનો સામે માત્ર 16 એકમોએ 68 કિટ વસાવી છે. આ કિટથી માવા, મીઠાઈમાં સ્ટાર્ચ, ભેળસેળિયા રંગો અને ઘીની શુદ્ધતા ચકાસી શકાય છે. જોકે, આ કિટ માત્ર પ્રાથમિક તપાસ માટે છે, લેબોરેટરી રિપોર્ટનો વિકલ્પ નથી.
Read full article on Gujaratsamachar