top
પશ્ચિમ બંગાળમાં 252 મદરેસા બંધ કરવાનો આદેશ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાઓ (Islamic Educational Institutions)ની સમીક્ષા કરતાં 252 મદરેસાને બંધ કરવાની નોટિસ જાહેર કરી છે. ચકાસણી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં અન્ય 100 મદરેસાને કારણદર્શક નોટિસ (Show Cause Notice) પણ મોકલવામાં આવી છે. અહેવાલો અનુસાર બંધ કરવામાં આવનારી 252 મદરેસામાંથી મોટા ભાગના ખારિજી સંપ્રદાય સાથે સંકળાયેલી છે. તેમાં માલદામાં ઓછામાં ઓછી [...] The post પશ્ચિમ બંગાળમાં 252 મદરેસા બંધ કરવાનો આદેશ appeared first on chitralekha .
Read full article on Chitralekha