business
14 સપ્ટેમ્બરે ‘ગણેશ ચતુર્થી’ પર શેરબજાર ખુલશે કે બંધ રહેશે? કયા સેગમેન્ટમાં મળશે ટ્રેડિંગની તક?
શું સોમવારે 14 સપ્ટેમ્બર 2026 ના રોજ ગણેશ ચતુર્થીના પાવન અવસરે ભારતીય બજારો બંધ રહેશે? જો તમે પણ ગણેશ ચતુર્થીના દિવસે ટ્રેડિંગ કે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો બજારના આ ખાસ શિડ્યુલ વિશે જાણી લેવું ખૂબ જ જરૂરી છે.
Read full article on Tv9 Gujarati