crime
નર્મદાના ડેડિયાપાડામાં આશ્રમશાળામાં ચોંકાવનારી ઘટના
મોસ્કુટ આશ્રમશાળામાં 9 સપ્ટેમ્બરના રોજ બાળકો અચાનક ધુણવા લાગવાની ઘટના બની હતી. એક બાદ એક અંદાજે 11 બાળકોની તબિયત લથડતા શિક્ષકોમાં ચિંતા ફેલાઈ હતી.
Read full article on Etv Bharat