crime
અમરેલી: સાવરકુંડલામાં પિતાએ 5 વર્ષની દીકરીને શણગારી હત્યા કરી ફ્રિજમાં મૂકી, પોતે પણ આપઘાત કર્યો!
અમરેલીના સાવરકુંડલાના હાડીડા ગામે આર્થિક સંકડામણથી કંટાળી કિશોરભાઈ ધાણકે પોતાની 5 વર્ષીય દીકરી હિમાંશીને મોઢે ડૂમો દઈ મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં દીકરીના મૃતદેહને ફૂલોથી શણગારી ફ્રિજમાં મૂકી, પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. ઋષિ પાંચમની વિધિ માટે પત્ની બહારગામ હતી ત્યારે આ ઘટના બની. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar